ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો : ગુજરાત હાઇકોર્ટનો એક મોટો ચુકાદો હાલમાં ચર્ચામાં છે કે હવે છૂટાછેડા લીધા બાદ પત્ની કેસ નહીં કરી શકે. કારણ કે આ અગાઉ ઘણા આવા કિસ્સા ધ્યાને આવ્યા છે કે પત્નીઓ છુટાછેડા લીધા બાદ કેસ કરતી હોય છે. પરંતુ હવે આવા કેસની કોઈ માન્યતા નહીં રહે.