Advertisements
Advertisements

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભરતી, છેલ્લી તારીખ : 04-05-2023

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ચોકીદાર, પટાવાળા, ડ્રાઈવર તથા અન્ય પોસ્ટ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભરતી

સંસ્થાનું નામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન તથા ઓફલાઈન
નોકરીનું સ્થળ કણભા, અમદાવાદ
નોટિફિકેશનની તારીખ 27 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ gurukul.org

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ઘ્વારા 27 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 મે 2023 છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શાળા માટે શિક્ષક, એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક, પટાવાળા, ચોકીદાર, ડ્રાઈવર, ગૃહપતિ તથા હોસ્પિટલ માટે લેબ ટેક્નિશિયનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભરતી કુલ ખાલી જગ્યા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ લાયકાત
શિક્ષક (જીવવિજ્ઞાન) 02
શિક્ષક (કોમ્પ્યુટર) 04
શિક્ષક (અંગ્રેજી) 04
એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક 02
પટાવાળા 10
ગૃહપતિ 05
ચોકીદાર 05
ડ્રાઈવર 04
લેબ ટેક્નિશિયન 03

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભરતી લાયકાત

મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાતો અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ લાયકાત
શિક્ષક (જીવવિજ્ઞાન) એમ.એસ.સી, બી.એડ
શિક્ષક (કોમ્પ્યુટર) બી.સી,એ, એમ.સી.એ
શિક્ષક (અંગ્રેજી) બી.એ/એમ.એ, બી.એડ
એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક બી.કોમ/એમ.કોમ તથા ટેલીના જાણકાર
પટાવાળા કોઈ માહિતી નથી
ગૃહપતિ કોઈ માહિતી નથી
ચોકીદાર કોઈ માહિતી નથી
ડ્રાઈવર હેવી લાયસન્સ પેસેન્જર બેઝ
લેબ ટેક્નિશિયન બી.એસ.સી, એમ.એલ.ટી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભરતી પસંદગી પ્રક્રિયા

મિત્રો, આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી તેમના કોર્સમાં મેળવેલા ગુણના આધારે અથવા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો કોઈ લેખિત પરીક્ષા અથવા પ્રેક્ટિકલ ટેસ્ટનું પણ આયોજન કરી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવશે તેની જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભરતી પગારધોરણ

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં માહિતી આપવામાં આવી નથી.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને માધ્યમથી અરજી કરી શકો છો.
  • ઓનલાઇન અરજી તમે ઇમેઇલ દ્વારા કરી શકો છો જે માટે ઇમેઇલ આઈડી ssgkgurukul@gmail.com છે.
  • ઓફલાઈન અરજી તમે પોસ્ટ દ્વારા કરી શકો છો જે માટે સરનામું – શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કણભા, તાલુકો – દસ્કોઈ, જિલ્લો – અમદાવાદ છે.
  • અરજીમાં તમારે તમારા બાયોડેટા તથા અન્ય જરૂરી પુરાવાઓ જેવા કે સીવી, માર્કશીટ, ફોટો, આધારકાર્ડ, ડિગ્રી, અનુભવ નું સર્ટિફિકેટ (જો હોય તો) તથા અન્ય જરૂરી ઝેરોક્ષ જોડવાની રહેશે.
  • ભરતી સંબંધિત તમામ મા

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!