જમીનના પેટાળમાં પાણી કેટલી ઊંડાઈમાં છે? અંબાલાલ પટેલે જણાવી આવી ટ્રિક

નમસ્કાર મિત્રો Gujjuonline.in વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં આપણે જમીનના પેટાળમાં પાણી કેટલી ઊંડાઈમાં છે? અંબાલાલ પટેલે જણાવી આવી ટ્રિક વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

જમીનના પેટાળમાં પાણી કેટલી ઊંડાઈમાં છે? અંબાલાલ પટેલે જણાવી આવી ટ્રિક : ભારતમાં કે અન્ય દેશમાં ટેકનોલોજી ન હતી ત્યારે પણ વરસાદનું અનુમાન, ભુર્ગભમાં જળ કઈ જગ્યા એ છે તે જોવા માટે અમુક પધ્ધતિ વિકસાવામાં પણ આવી હતી.

ત્યારે જગતનો તાત પણ પોતાના ખેતરમાં કુવો અથવા તો બોર કરાવે છે ત્યારે પાણી આવશે કે નહી તેની ઘણી ચિંતા ખેડૂત કરતા હોય છે. તેમજ બોર કે કુવો કરાવ્યા પહેલા તેની અમુક જુની પધ્ધતિથી જ ભુર્ગભમાં પાણી કઈ જગ્યાએ છે. તે બધું જોતા હોય છે.

જમીનના પેટાળમાં પાણી કેટલી ઊંડાઈમાં છે? અંબાલાલ પટેલે જણાવી આવી ટ્રિક

વિભુ પટેલ, અમદાવાદ : ટેકનોલોજી ન હતી ત્યારે પણ વરસાદનું અનુમાન, ભુર્ગભમાં જળ ક્યાં છે તે જોવા માટે કેટલીક પધ્ધતિ વિકસાવામાં આવી હતી. જગતનો તાત પોતાના ખેતરમાં કુવો અથવા તો બોર કરાવે છે ત્યારે પાણી આવશે કે નહી તેની ચિંતા કરતા હોય છે. પરંતુ બોર કે કુવો કરાવ્યા પહેલા કેટલી જુની પધ્ધતિથી ભુર્ગભમાં પાણી ક્યાં છે. તે જોતા હોય છે અને ટેકનોલોજી યુગમાં પણ હજુ તે પરંપરા યથાવત છે.

ટેક્નોલોજી વગર ભૂગર્ભમાં પાણી કઈ જગ્યાએ છે  અને તે કઇ રીતે જોવાઇ તે અંગેની પણ માહિતી હવામાન નિષ્ણાત અંબાલાલ પાસેથી જ આપડે સમજ મેળવીએ.

ગુજરાતના હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલ જણાવ્યુ છે કે, ભૂગર્ભમાંજળ છે કે નહી તેના ઘણા ઘણા પ્રયોગ દ્વારા જ જોવામાં આવતુ હતુ. તેમાંથી  એક નામચીન મનોવૈજ્ઞાનિક પધ્ધતિ, જૈવિક પધ્ધતિ અને ડ્રાઉઝિંગ પદ્ધતિથી જોવામાં આવે છે.  સળિયાવાળો પ્રયોગ ખુબજ વધુ સુસંગતા રહે છે.

જમીનના પેટાળમાં પાણી કેટલી ઊંડાઈમાં છે?

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ જણાવ્યુ છે કે, ભૂગર્ભમાં પાણી છે કે નહી તેના કેટાલાક પ્રયોગ દ્વારા જોવામાં આવતુ હતુ. જેમાં મનોવૈજ્ઞાનિક પધ્ધતિ, જૈવિક પધ્ધતિ, ડ્રાઉઝિંગ પદ્ધતિથી જોવામાં આવે છે. જેમાં સળિયાવાળો પ્રયોગમાં વધુ સુસંગતા રહે છે.

તાંબાના 18 ઈંચ જેટલો લાબો અને 6 ઈંચ 90 અંશના ખુણે વળેલો અને 3 થી 4 એમએમ ધરાવતા તાંબાના સળિયા લેવાના. ત્યાર બાદ સલિયાને બંને હાથમાં સમાંતર રાખી સીધા ચાલતા જવાનાનુ રહેશે. જે જગ્યા એ પાણી હશે તે જગ્યાએ સળિયા મૂળ સ્થિતિ માંથી પોહળા થવા લાગશે. અને 15 અંશના ખુણે પોહળા થતા થતા ધીરે ધીરે તે 180ના અંશ ખુણે થશે.

તાંબાના 18 ઈંચ લાબો અને 6 ઈંચ 90 અંશના ખુણે વળેલો તેમજ 3થી 4 એમએમના તાંબાના સળિયા લેવાનો. ત્યાર બાદ બંને હાથમાં સમાંતર સળિયા રાખી સીધા ચાલતા જવાનાનુ છે. જ્યાં પાણી હશે તે જગ્યાએ સળિયા પોહળા થવા લાગશે. 15 અંશના ખુણે પોહળા થતા થતા ધીરે ધીરે 180 અંશ ખુણે થશે.

અંબાલાલ પટેલે જણાવી આવી ટ્રિક

પાણી ઉપર હશે તો તે વર્તૃળ ખુબજ મોટું બનશે. તેમજ જમીનમાં કાંકરા હશે તો વર્તૃળ ખુબજ મોટું થશે. જે જગ્યાએ પાણી ઉંડુ હશે ત્યાં વર્તૃળ ખુબજ નાનું બનશે. જે જગ્યા ખુણા પર હશે તો સળિયો  એક બાજુ ખુણે નમશે.

તમે હાથમાં શ્રીફળ રાખીને પણ તેનો પ્રયોગ કરતા હોય છે જયારે સળિયાવાળા પ્રયોગમાં તે સુસંગતા રહે છે તેવુ આપડા હવામાન નિષ્ણાત શ્રી આંબાલાલ પટેલનું અનુમાન છે. તેમજ જૈવિક પધ્ધતીથી મુ્ખ્ય જીવો પણ હોય છે સાપ,નોડિયો સહિતના જીવ જ્યાં રહે છે તે જગ્યા એ પણ પાણી હોય છે.

પાણી ઉપર હશે તો વર્તૃળ મોટું બનશે. જમીનમાં કાંકરા કસ હશે તો વર્તૃળ મોટું થશે. જ્યાં પાણી ઉંડુ હશે ત્યાં વર્તૃળ નાનું બનશે. જ્યાં ખુણા પર હશે તો સળિયો તે ખુણે નમશે.

તેમજ જે જગ્યાએ ઉધઇ હોય તે જગ્યાએ પણ મીઠુ પાણી હોય તે જગ્યાએ રાફડો બનાવતો હોય છે. અમુક અંતરે બોર કરવાથી પણ તે  જગ્યાએ થી પાણી નિકળે છે. તેમજ ગાંઠોવાળો ખિજડો રાફડો હોય તો તે પશ્ચિમે થોડા હાથ પર પણ 75 ફુટે પાણી પણ  હોય છે.

જોકે, હાથમાં શ્રીફળ રાખી પણ પ્રયોગ કરતા હોય છે પણ સળિયાવાળા પ્રયોગમાં સુસંગતા રહે છે તેવુ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે. જૈવિક પધ્ધતી મુ્ખ્ય જીવો હોય છે સાપ, નોડિયો સહિતના જીવ જ્યાં રહેતા હોય છે. તેમજ ઉધઇ હોય ત્યાં મીઠુ પાણી હોય ત્યાં રાફડો બનાવતો હોય છે. ત્યાં અમુક અંતરે બોર કરવાથી પાણી નિકળે છે. ગાંઠોવાળો ખિજડો ઉતરીય રાફડો હોય તો પશ્ચિમે થોડા હાથ 75 ફુટે પાણી હોય છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જમીનના પેટાળમાં પાણી કેટલી ઊંડાઈમાં છે? અંબાલાલ પટેલે જણાવી આવી ટ્રિક સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.