ઘરઘંટી સહાય યોજના માટે અરજી કરો | Manav Garima Yojana Gujarat

You are searching for Flour Mill Sahay Yojana Gujarat? અહીંથી ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરો. Manav Garima Yojana હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના જનતા ઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે ઘરઘંટી આપવામાં આવે છે. હવે અમે તમને ઘરઘંટી યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

ઘરઘંટી યોજના 2023 નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

ઘરઘંટી યોજના મહત્વની તારીખો:

  • ઘરઘંટી 2023 સૂચના તારીખ 27 માર્ચ 2023
  • ઘરઘંટી 2023 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 1 એપ્રિલ 2023

About Flour Mill Sahay Yojana Gujarat | ઘરઘંટી યોજના

ઘરઘંટી યોજના એ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના જનતા ઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે ઘરઘંટી આપવામાં આવે છે. આજે આપણે ઘરઘંટી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અમે ઓનલાઈન ફોર્મ ભરવાના ફાયદાઓ વિશે વાત કરવાના નથી, ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં ક્યાં દસ્તાવેજો જરૂરી છે એની સંપૂર્ણ માહિતી અહીંથી આપીશું. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.

Flour Mill Sahay Yojana Gujarat 2023 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની તમામ જનતા ને ઘરઘંટી આપવામાં આવશે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

Table of Flour Mill Sahay Yojana Gujarat

યોજનાનું નામ મફત ઘરઘંટી યોજના ( માનવ ગરિમા યોજના )
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
અરજી કરવાનો પ્રકાર ગુજરાત ઘરઘંટી માટે ઓનલાઇન અરજી કરો
લાભાર્થીની પાત્રતા ગુજરાતની ગરીબ અને મજૂર જનતા ઓ
યોજનાનો ઉદ્દેશ્ય જનતા ને આત્મનિર્ભર બનાવવા માટે
સત્તાવાર પોર્ટલ esamajkalyan.gujarat. gov.in
અરજી કરવાની શરુ તારીખ 01/04/2023
મળવાપાત્ર લાભ ઘરઘંટી

Agenda of Flour Mill Sahay Yojana Gujarat | ઘરઘંટી યોજના

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની તમામ જનતા ને ઘરઘંટી આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2023 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકો ને નવો ધંધો કરવાની તક આપે છે.

Eligibility Criteria for Flour Mill Yojana | ઘરઘંટી પાત્રતા

ઘરઘંટી યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  • આ સ્કીમ હેઠળ અરજી કરનાર જનતા ઓની ઉંમર  ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/– અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/– સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  • આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી જનતા ઓ જ પાત્ર બનશે.
  • આ યોજનામાં વિધવા અને વિકલાંગ જનતા ઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.

Document Required For Flour Mill Sahay Yojana Gujarat | ઘરઘંટી માટે જરૂર ડોક્યુમેન્ટ

ઘરઘંટી યોજનાનો લાભ મેળવવા માટે જરૂર ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.

  • અરજદારનું આધાર કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  • મોબાઇલ નંબર
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  • જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
  • જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

Benefits of Flour Mill Sahay Yojana Gujarat| ઘરઘંટી યોજનાથી મળતા લાભ

➥ આ યોજનાનો લાભ દેશની શ્રમિક જનતા ઓને આપવામાં આવશે.

➥ આ યોજના હેઠળ દેશની તમામ શ્રમિક જનતા ઓને સરકાર દ્વારા મફત ઘરઘંટી આપવામાં આવશે.

➥ મફતમાં ઘરઘંટી મેળવીને દેશની જનતા ઓ ઘરે બેઠા લોકોના કપડાં સીવીને સારી કમાણી કરી શકે છે.

➥ દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગની જનતા ઓને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે.

➥ આ યોજના દ્વારા દેશની ગરીબ જનતા ઓને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે.

➥ પ્રધાનમંત્રી ઘરઘંટી 2023 હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં 50000 થી વધુ જનતા ઓને મફત ઘરઘંટી આપવામાં આવશે.

➥ આ યોજના દ્વારા, દેશની જનતા ઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને જનતા ઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે.

Flour Mill Sahay Yojana Gujarat હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ (BPL) રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

Flour Mill Sahay Yojana Gujarat લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?

માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની દરેક જનતા ને ઘરઘંટી આપવામાં આવશે.

ઘરઘંટી સહાય યોજના માટે રાજ્યોના નામ

આ યોજના આ સમયે માત્ર ગુજરાત રાજ્ય માં લાગુ કરવામાં આવી છે.

Important Links Of Flour Mill Sahay Yojana Gujarat

Object Links
E Samaj Kalyan Official Portal Click Here
New User? Please Register Here! Click Here
Citizen Login Click Here
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો Download
Home Page Click Here

ઘરઘંટી સહાય યોજના માટે અરજી ફોર્મ ભરવા માટેની માહિતી

  1. મફત ઘરઘંટી યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અહીં ઉપર ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
  2. આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
  3. માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
  4. ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.

Flour Mill Yojana Application Form

માનવ ગરીમા યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા Flour Mill યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે ઘરઘંટી યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

Flour Mill Yojana Application Form [અરજી ફોર્મ]

Flour Mill Yojana Helpline Number

માનવ ગરીમા યોજના અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.

ઘરઘંટી યોજના હેલ્પલાઇન નંબર

FAQ of Flour Mill Sahay Yojana Gujarat

Q. ઘરઘંટી યોજના શું છે? What is Flour Mill Sahay Yojana Gujarat?

Answer. દેશની જનતા ઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને જનતા ઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા માનવ ગરિમા યોજના ચાલવામાં આવે છે. તે યોજના હેઠળ ગુજરાત ની દરેક જનતા ને રોજગાર માટે ઘરઘંટી આપવામાં આવે છે.

Q. ઘરઘંટી યોજના હેઠળ લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?

Answer. માનવ ગરિમા યોજના હેથળ ગુજરાત ની દરેક જનતા ને ઘરઘંટી આપવામાં આવશે

Q. મફત ઘરઘંટી યોજના માટે કોણ કોણ અરજી કરી શકે છે?

Answer. મફત ઘરઘંટી યોજના માટે રાજ્યની માત્ર આર્થિક રીતે નબળી જનતા ઓ જ અરજી કરી શકે છે.

Q. મફત ઘરઘંટી યોજના અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

Answer. મફત ઘરઘંટી યોજના અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023

Q. મફત ઘરઘંટી યોજના માટે ક્યાં ક્યાં પુરાવા જોઈએ છે?

Answer. 1.અરજદારનું આધાર કાર્ડ 2.જન્મ પ્રમાણપત્ર 3.આવકનું પ્રમાણપત્ર 4.જો વિકલાંગ હોય તો વિકલાંગતાનું તબીબી પ્રમાણપત્ર 5.જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર 6.પાસપોર્ટ સાઇઝનો ફોટો 7.સરનામાનો પુરાવો

Q. મફત ઘરઘંટી યોજના માટે શું ઉંમર મર્યાદા છે?

Answer. મફત ઘરઘંટી યોજનાનો લાભ લેવા 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

Q. મફત ઘરઘંટી યોજના માટે ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું?

Answer. ઉપર Download પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

Q. ઘરઘંટી યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું?

Answer. ઉપર આપેલી લિંક પરથી ઘરઘંટી નું અરજી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી માહીતી ભરી નજીકના જિલ્લા કલ્યાણ ઓફિસમાં જમા કરવો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઘરઘંટી યોજના | Flour Mill Sahay Yojana Gujarat સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.