માનવ ગરિમા યોજના | Apply Online Manav Garima Yojana Gujarat

you are searching for Manav Garima Yojana Gujarat? શું તમે માનવ ગરિમા યોજના માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો? આ યોજના હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

માનવ ગરિમા યોજનાનો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

About Manav Garima Yojana

Table of Content

માનવ ગરિમા યોજના એ સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો માટે આર્થિક સહાય આપે છે. જેને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચાલવામાં આવે છે. સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના 2023 ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ વિકસતી જાતિની કચેરી અને સમાજ સુરક્ષાની કચેરી દ્વાર સ્વ-રોજગારી માટે વિવિધ ધંધા માટે સાધન સહાયની ટૂલ કીટ આપવામાં આવે છે.

Table of Manav Garima Yojana | માનવ ગરિમા યોજના

યોજનાનું નામ માનવ ગરિમા યોજના 2023
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકાર સરકારી યોજના
અરજી માનવ ગરિમા યોજના અરજી ઓનલાઈન કરવાની રહેશે
લાભાર્થીની પાત્રતા વ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ
અરજી કરવાની શરુ તારીખ ઑનલાઇન શરુ તારીખ : 01/04/2023
શું લાભ મળશે? કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે
સત્તાવાર વેબસાઈટ Click Here
Home Page Click Here

Agenda of Manav Garima Yojana | માનવ ગરિમા યોજના હેતુ

ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ e-kutir.gujarat.gov.in 2023 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકો ને નવો ધંધો કરવાની તક આપે છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.

Manav Garima Yojana હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

Manav Garima Yojana હેઠળ કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે?

● કડીયાકામ
● સેન્‍ટીંગ કામ
● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
● મોચીકામ
● દરજીકામ
● ભરતકામ
● કુંભારીકામ
● વિવિધ પ્રકારની ફેરી
પ્લમ્બર
બ્યુટી પાર્લર
● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
● સુથારીકામ
● ધોબીકામ
● સાવરણી સુપડા બનાવનાર
દુધ-દહી વેચનાર
● માછલી વેચનાર
● પાપડ બનાવટ
● અથાણા બનાવટ
ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
● પંચર કીટ
ફ્લોર મીલ
● મસાલા મીલ
● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
મોબાઇલ રીપેરીંગ
● પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
હેર કટીંગ (વાળંદ કામ)
રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

manav kalyan yojana e kutir gujarat
manav kalyan yojana e kutir gujarat

Eligibility Criteria for Manav Garima Yojana

  • અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ
  • અરજદાર sc/st/obc કેટેગરીના સભ્ય હોવા જોઈએ
  • અરજદાર ગરીબી રેખાની (BPL) નીચેની શ્રેણીનો હોવો જોઈએ
  • અરજદારોની વાર્ષિક કૌટુંબિક આવક આના કરતા ઓછી હોવી જોઈએ-
  • રૂ. 1,20,000/- ગ્રામીણ માટે, રૂ. 1,50,000/- શહેરી માટે

ફ્રી સિલાઈ મશીન માટે ઓનલાઇન ફોર્મ ભરો

ઘરઘંટી સહાય યોજના માટે અરજી કરો

માનવ ગરિમા યોજના

ઈ શ્રમ કાર્ડ રજિસ્ટ્રેશન

વ્હાલી દીકરી યોજના

કુંવરબાઈનું મામેરું યોજના

ગુજરાત સાઇકલ યોજના

LIC કન્યાદાન યોજના

Document Required For Gujarat Manav Garima Yojana

માનવ ગરિમા યોજના લાભ લેવા માટે અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિનો દાખલો
  • લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • સ્વ-ઘોષણાપત્ર
  • બાંહેધરી પત્રક
  • અરજદારના ફોટો

Important Links Of Manav Kalyan Yojana

ફ્રી સિલાય મશીન યોજનાનો લાભ લેવા અહીં ક્લિક કરો
ઘરધંટી યોજનાનો લાભ લેવા અહીં ક્લિક કરો
બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ લેવા અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના નોટિફિકેશન અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline) અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online) અહીં ક્લિક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Manav Kalyan Yojana 2023 – મળતી સહાયની યાદી  અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજનાનો 2023 વિશે માહિતી ની PDF  અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

Manav Garima Yojana Online Registration Process | માનવ ગરિમા યોજના માટે ઓનલાઇન અરજી કરો

  • સૌ પ્રથમ તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરની @ e-kutir.gujarat.gov.in મુલાકાત લેવાની રહેશે.
  • આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
  • હોમ પેજ પર તમારે “Commissioner of Cottage and Rural Industries” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાની સાથે જ તમને યોજનાઓના નામ દેખાશે, તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાં જ તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલશે.
  • આ પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
  • બધી માહિતી દાખલ કર્યા પછી તમારે પૂછાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ રીતે તમે આ યોજના હેઠળ અરજી કરી શકો છો.

E kutir Gujarat નું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું?

  • સૌ પ્રથમ તમારે માનવ કલ્યાણ યોજનાની e-kutir.gujarat.gov.in મુલાકાત લેવાની રહેશે .
  • આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
  • હવે “Login to Portal”  પેજમાં આવીને UserId , Password અને Captcha Code નાખીને “Login” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હોમ પેજ પર, તમારે “યોર એપ્લિકેશન સ્ટેટસ” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે .
  • જે પછી તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • તમારે આ પૃષ્ઠ પર પૂછાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
  • બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી, તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે .
  • હવે તમારી સામે તમારું એપ્લિકેશન સ્ટેટસ પેજ ખુલશે.

Gujarat Manav Garima Yojana Application Form

માનવ ગરીમા યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે માનવ ગરીમા યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

Manav Garima Yojana Application Form

Manav Garima Yojana Helpline Number

માનવ ગરીમા યોજના અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબર મળી જશે.

હેલ્પલાઇન નંબર (HelpLine Number)

FAQ’s Of Manav Garima Yojana

Q: માનવ ગરીમા યોજના શું છે?

Ans: આ યોજના સામાજિક રીતે પછાત વર્ગના સમુદાયોને વધારાના સાધનો/ઉપકરણો પ્રદાન કરે છે જેથી કરીને પર્યાપ્ત આવક અને સ્વ-રોજગાર પેદા કરી શકાય.

માનવ ગરિમા યોજના 2023 ઓનલાઈન અરજી કરવાની તારીખ કઈ છે?

Ans: માનવ ગરિમા યોજના 2023 ઓનલાઈન અરજી કરવાની તારીખ 01 April, 2023

Q: માનવ ગરીમા યોજના ની ઓનલાઈન અરજી કરવા ની વેબસાઈટ?

Q: Manav Garima Yojana માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?

Ans: ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક કુલ-1,20,000/- અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કુલ- 1,50,000/- થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

Q: માનવ ગરીમા યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી?

Ans: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા

Q: કેટલી વય મર્યાદાના લાભાર્થીઓ માનવ ગરિમા સાધન સહાય માટે અરજી કરી શકે?

Ans: અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

માનવ ગરિમા યોજના
માનવ ગરિમા યોજના

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને માનવ ગરિમા યોજના | Manav Garima Yojana Gujarat સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.