બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે ગુજરાત

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે ગુજરાત : સુરત (Surat) પ્રવાસથી ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. બાગેશ્વ સરકારના કાર્યક્રમ માટે રાજ્યના શહેરોમાં તૈયારીઓ થઇ રહી છે.

બાગેશ્વર ધામ  સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત મુલાકાતે આવશે. 26 મેથી 2 જૂન સુધી ગુજરાતના મોટા શહેરોમાં દરબાર લગાવશે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર લાગશે. સુરત પ્રવાસથી ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે.

બાગેશ્વર સરકારના કાર્યક્રમ માટે રાજ્યના શહેરોમાં તૈયારીઓ થઇ રહી છે. પોલીસ મંજૂરીથી માંડીને VVIPની હાજરી સુધીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે ગુજરાત

બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રી કોઇ ને કોઇ કારણોસર ચર્ચા મા રહે છે. અવાર નવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામા રહેતા બાગેશ્વર ધામના પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ગુજરાતમાં લાગવા જઇ રહ્યો છે. રાજકોટમાં બાબા બાગેશ્વરનો ભવ્ય દિવ્ય દરબાર ભરાવાનો છે.

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આ લોક દરબાર યોજાવાનો છે. Bageshwar BaBA In Gujarat આગામી 1 અને 2 જુનના રોજ બાબા બાગેશ્વરનો દરબાર રાજકોટમાં યોજાવાનો છે. તેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામા આવી છે. રેસકોર્સ મેદાનમાં આ દિવ્ય દરબારમા માણસોની મોટી મેદની ઉમટે તેવી શક્યતા છે.

રાજકોટમાં મોરારી બાપુ સાથે મુલાકાતની શક્યતા

તો બાગેશ્વર ધામ સરકાર એવા ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી મળી રહી છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મોરારી બાપુ સાથે મુલાકાત કરી શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન મોરારી બાપુ સાથે મુલાકાત થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

Bageshwar BaBA In Gujarat

  • બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવતા મહિને રાજકોટ આવી રહ્યા છે.
  • Bageshwar baba Rajkot Date: 1 અને 2 જૂને રેસકોર્સમાં તેમનો દિવ્ય દરબાર ભરાવાનો છે.
  • રેસકોર્સ મેદાનમાં બે દિવસીય દિવ્ય દરબાર નુ આયોજન કરવામા આવ્યુ છે.
  • બાબાના દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બનાવવામા આવી છે.

બાગેશ્વર ધામ સરકારના નામથી ફેમસ થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવતા મહિને આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બે દિવસીય દિવ્ય દરબાર ભરાવા જઇ રહ્યો છે. જેની તારીખો પણ સામે જાહેર કરવામા આવી છે. આગામી 1 લી અને 2 જી જૂને રાજકોટ ના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ‘બાબા બાગેશ્વર’નો દિવ્ય દરબાર ભરાવાનો છે.

હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત નહીં

મહત્વનું છે કે 1 જૂનથી 2 દિવસ માટે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવાનો છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરાયું છે ત્યારે રાજકોટમાં કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી મોરારી બાપુને મળી શકે છે. જોકે બંને મહાનુભવોની મુલાકાતને લઇને કોઇ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.

Bageshwar baba Rajkot Date

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri)ની ચર્ચા હાલ દેશભરમાં થઈ રહી છે. તેમની પ્રસિદ્ધિ ચારે દિશામાં ફેલાઈ રહી છે. માત્ર 26 વર્ષની નાની ઉંમરમાં જ કરોડો લોકોને ભક્ત અને પ્રભુના પ્રેમ અને ભક્તિમાં પાગલ બનાવી ચુકેલા બાગેશ્વર બાબાની સામે મોટા-મોટા વીઆઈપી અને નેતા-મંત્રી માથુ ઝુકાવી ઉભા રહ્યા ના દાખલા જોવા મળે છે. આ કારણે તેમના જીવન વિશે જાણવામાં લોકોને ખુબ રસ છે. થોડા સમય પહેલાં ધિરેંદ્ર શાસ્ત્રીજીએ જીવનની ઘણી મોટી અને રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો હતો.

બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને લઇને માહોલ ગરમાયો

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુની પ્રશંસા કરી હતી અને બાપુને આધુનિક યુગના તુલસી સાથે સરખામણી કરી હતી. જોકે આ મુદ્દે જ્યારે બાપુને પુછવામાં આવ્યું તો મોરારી બાપુએ ધીરેન્દ્ર શાસ્ત્રીને નહીં ઓળખતા હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને લઇને માહોલ ગરમાયો છે.

કોણ છે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી

ધીરેન્દ્ર શાસ્ત્રીએ 15 વર્ષની ઉંમરથી જ ખૂબ જ જાણીતા થઇ ગયા હતા. .અને ધીરુથી ધીરેન્દ્ર શાસ્ત્રી બની ગયા. મધ્ય પ્રદેશનાં છતરપુર જિલ્લાના ગઢા ગામમાં 1996 માં તેમનો જન્મ થયો હતો. તેમનુ મુળ નામ ધીરેન્દ્ર ગર્ગ છે. તેમનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો, તેના પિતા ગામમાં પુરોહિતનું કામ કરતા હતા.

ધીમે ધીમે ધીરેન્દ્ર પણ કથા કરવા લાગ્યા અને તેમની કથામાં લોકોને ખૂબ જ રસ પડતો હતો. 2009માં તેણે બાજુના ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું અને ત્યારથી તે ખૂબ જ જાણીતા થઈ ગયા. તેમની કથામાં હજારો લોકો આવતા. જો કે તેણે મનની વાત જાણી લેવાના દાવા કરવાથી આ અંગે ઘણા વિવાદો પણ સર્જાયા હતા.

આ પણ વાંચો,Gujjuonline

ઘર બેઠા ચેક કરો તમારી જમીન કોના નામે છે, વારસદાર માં કોના કોના નામ છે

હવે HDFC ના ગ્રાહકો Credit Card દ્વારા UPI પેમેન્ટ કરી શકશે

ફક્ત 2 મિનિટમાં ગેસ બુકિંગ કરો

ધોરણ 10 પરિણામની તારીખ જાહેર

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.