Big news about Salangpur dispute

સાળંગપુર વિવાદને લઈ મોટા સમાચાર

સાળંગપુર વિવાદને લઈ મોટા સમાચાર : સાળંગપુર વિવાદને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંદિર પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કોઈને એન્ટ્રી ન આપતા હવે વિવાદ વધારે વકર્યો છે કારણ કે સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટા વિવાદને લઈ અનેક સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને ઉતર્યું છે.

Leave a Comment