India-Pakistan match date change

અમદાવાદમાં રમનારી ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર

અમદાવાદમાં રમનારી ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર : ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષના અંતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનનો સામનો કરવાનો છે. બંને ટીમો વચ્ચે 15 ઓક્ટોબરના રોજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે.

Leave a Comment