મોદી સરકારે કરી ફરીથી નોટબંધી, આ તારીખ સુધીમાં બેંકમાં જમા કારવો…..

મોદી સરકારે કરી ફરીથી નોટબંધી : RBIએ સૌથી મોટી ચલણી નોટ 2000 રૂપિયાની નોટ અંગે મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેને સર્કુલેશનથી બહાર કરી છે. RBI withdraws Rs 2000 ભારતીય રિઝર્વ બેંકે દેશોની બેંકને સલાહ આપી છે કે 2000 રૂપિયાના મૂલ્યની નોટને તાત્કાલિક અસરથી બહાર પાડવાનું બંધ કર્યું છે.

RBIએ ભારતીય ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પરત ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની બેંકોને આદેશ કર્યો છે. જો કે, રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રાખવામા આવશે.

મોદી સરકારે કરી ફરીથી નોટબંધી

આર બી આઇ ના પ્રેસ લખાણ મા જણાવ્યા અનુસાર 2018-19 થી બે રૂપિયાની નોટ છાપી ચાપવાનુ બંધ કરી દિધુ છે.. આરબીઆઈએ કહ્યું કે તમે એક સમયે 20 હજાર રૂપિયા સુધી પણ 2 હજાર રૂપિયા ની નોટ બદલી શકો છો.

તેના માટે બેંકો એ સ્પેશલ વિન્ડો ખોલવાની રહેશે. વર્ષ 2016 નવેમ્બરમાં નોટબંધી પછી 2000 હજાર રૂપિયાની નોટ ચલણમા આવી હતી. નોટબંધીમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ.

ક્યારે ચલણમા આવી ?

વર્ષ 2016 નવેમ્બરમાં નોટબંધી પછી 2000 હજાર રૂપિયાની નોટ ચલણમા આવી હતી. નોટબંધીમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ હતી.

RBI કઈ નોટ બહાર પાડી છે ?

RBI; હાલમાં રિઝર્વ બેંક દ્વારા બજારમાં 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી રહી છે. પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી દીધી હતી. તેના બદલામાં 2000 અને 500 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી.

નવી નોટો જારી કરવાનો હેતુ એ હતો કે નવી નોટો શક્ય તેટલી વહેલી તકે આખા દેશમાં ફેલાઈ જાય, પરંતુ હાલમાં બજારમાં 2000 રૂપિયાની બહુ ઓછી નોટો દેખાઈ રહી છે. આરબીઆઈ પાસેથી મળેલી માહિતી મુજબ 31 માર્ચ 2022 સુધીમાં દેશભરમાં ચલણમાં 2000 રૂપિયાની નોટોનો હિસ્સો ઘટીને માત્ર 13.8 ટકા થઈ ગયો છે.

મોદી સરકારે કરી ફરી થી નોટબંધી
મોદી સરકારે કરી ફરી થી નોટબંધી

આજથી 2000ની નોટો છાપવામાં આવશે નહી

આ અંગે જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, આ નોટ (2000 રૂપિયાની નોટ) ચલણમાં ન હોવા બરાબર છે. RTI અનુસાર, વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની નવી નોટ છાપવામાં આવી નથી.

RBIનો મોટો નિર્ણય આ નોટ પાછી ખેંચાશે?

મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો અગત્યનો નિર્ણય કર્યો છે.નવી નોટોનું સર્ક્યુલેશન હવે બંધ કરવામાં આવશે.

RBIએ સૌથી મોટી ચલણી નોટ 2000 રૂપિયાની નોટ અંગે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેને સર્કુલેશનથી બહાર કરી છે. ભારતીય રિઝર્વ બેંકે દેશોની બેંકને સલાહ આપી છે કે 2000 રૂપિયાના મૂલ્યની નોટને તાત્કાલિક અસરથી બહાર પાડવા મા ન આવે.

ફરી નોટબંધી

‘ક્લીન નોટ પોલિસી’ અંતર્ગત રિઝર્વ બેંકે આ અગત્યનો નિર્ણય લીધો છે. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડવામા આવી હતી.

RBIએ જણાવ્યું છે કે જનતા કોઈપણ બેન્કની બ્રાન્ચમાં જઈને 2000ની નોટ બેન્ક અકાઉન્ટ અથવા તો તેમને અન્ય નોટ સાથે બદલાવી શકશે.

મોદી સરકારે કરી ફરી થી નોટબંધી, આ તારીખ સુધીમાં બેંકમાં જમા કારવો.....
મોદી સરકારે કરી ફરી થી નોટબંધી, આ તારીખ સુધીમાં બેંકમાં જમા કારવો…..

આ સરકાર શા માટે 2000ની નોટ પાછી ખેંચાશે ?

2 હજારની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત, RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત, સર્ક્યુલેશન બંધ પણ ચલણમાં રહેશે, બજારમાં અસ્તિત્વમાં રહેલી તમામ 2 હજારની નોટ માન્ય રહેશે

‘Clean Note Policy’ અંતર્ગત રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તે રૂ. 2000ની નોટ પાછી ખેંચશે. જોકે સાથે જ બેન્કે એમ પણ જણાવ્યું હતું કે, આ નોટની માન્યતા રદ્દ કરવામાં આવી નથી અને લીગલ ટેન્ડર તરીકે તે ચાલુ રહશે.

આ પણ વાચો,Gujjuonline

Whatsapp દ્વારા GSEB ધોરણ 10 નું પરિણામ મેળવો

GPSSB તલાટી મેરીટ લિસ્ટ જાહેર

ધોરણ 12 પરિણામની ફાઇનલ તારીખ જાહેર

ધોરણ 10 પરિણામની ફાઇનલ તારીખ જાહેર

SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવો

બાબાનું અપમાન કરે એ કુતરા જેવા

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને મોદી સરકારે કરી ફરી થી નોટબંધી, આ તારીખ સુધીમાં બેંકમાં જમા કારવો….. સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.