Pandit Dindayal Upadhyay Awas Yojana। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

Are You Looking for Pandit DinDayal Upadhyay Awas Yojana । શું તમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના ફોર્મ ભરવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં પંડિત દીનદયાળ આવાસ યોજનાની પુરી જાણકારી બતાવવામાં આવી છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના : ગુજરાત સરકારે રાજ્યના ગરીબ લોકોને આપી છે કે જેમની સરકાર દ્વારા પ્લોટ આપવામાં આવ્યો છે અથવા ખરીદ્યો છે, પરંતુ તે પ્લોટમાં મકાન બનાવવા માટે પૈસા નથી અથવા તેમની પાસે તેમના કાચા મકાનનું નવીનીકરણ કરવા માટે પૈસા નથી. તેણે પોતાનું પાકું મકાન બનાવવા માટે થોડી આર્થિક મદદ કરીને પોતાની જાતને મદદ કરવાનું શરૂ કર્યું.

Pandit Dindayal Upadhyay Awas Yojana : પંડિત દીનદયાળ આવાસ યોજના | પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2023 | પંડિત દીનદયાળ આવાસ યોજના ડોક્યુમેન્ટ | Pandit Dindayal Awas Yojana 2023 | pandit Dindayal Awas yojana 2023 Gujarat list | Pandit Dindayal Awas Yojana 2022-23 | Pandit Dindayal Awas yojana 2023 Gujarat

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિષે ટૂંકમાં માહિતી

ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે મફત પ્લોટ આપવામાં આવે છે. હેલો પાટોડ છે અને તે રોડ પર મકાન બાંધવા માટે ના પૈસા આવી ગયા હતા તેમની પાસે તેમના કાર્યકાળની નવીકરણ માટેના પૈસા નથી તેમણે પોતાનું પાકું મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે મહેનત કરવામાં આવે છે.

તેના માટે સરકાર દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના પણ શરૂ કરવામાં આવેલી છે. દિનદયાળ આવાસ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના એવા તમામ ગરીબ પરિવારોને આપવામાં આવશે જેમની પાસે પોતાનો પ્લોટ છે.

આ યોજના હેઠળ બનાવવામાં આવનાર ઘરમાં રૂમ, રસોડું, શૌચાલય અને બાથરૂમ હશે. ગુજરાત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના ફ્લેટ મળે છે યોજના હેઠળ અને પંડિત દિન દયાળ યોજના યોજના લોકો ના કાચા મકાન ના નવીનીકરણ માટે છે.

Table of Pandit Dindayal Upadhyay Awas Yojana

યોજના પંડિતદીનદયાળઉપાધ્યાયઆવાસયોજના
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશ ઓ.બી.સી અને વિચરતી વિમુકત જ્ઞાતિના લાભાર્થીઓને ઘરવિહોણા
લાભાર્થી પછાત વર્ગ (SEBC) અને વિચરતી વિમુકત જ્ઞાતિઓના પાત્રતા નાગરિકોને
મળવાપાત્ર લોન કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય
Govt.Official Website Department of Social Justice
Online Apply Website e-Samaj Kalyan Online Apply

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો હેતુ

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં આર્થિક રીતે નબળા અને પછાત વર્ગો માટે  Director Developing Castes Welfare દ્વારા પણ અલગ-અલગ યોજના ઓનલાઈન e-Samaj Kalyan Portal પર ચાલે છે.

જેમાં ઘરવિહોણા કે ઝૂંપડામાં રહેતા લોકો માટે Pandit Din Dayal Upadhyay Awas Yojana બહાર પાડવામાં આવેલ છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવા, કેવી રીતે અરજી, તેના માટે શું-શું પાત્રતા કરેલી છે, તેના ક્યાં-ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

Objective of Pandit Dindayal Upadhyay Awas Yojana

નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ(EWS), વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ ઉદેશ્ય છે. આ યોજના હેઠળ  ઘર વિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને Awas Yojana નો લાભ  આપવામાં આવે છે.

આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં છે. આ ગરીબ લાભાર્થીને ગુજરાત સરકાર આર્થિક સહાય આપશે નવું પાકું મકાન બનાવવા માટે.

Eligibility of Pandit Deendayal Housing Scheme

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ અરજી કરનાર વ્યક્તિઓને તો લાભ મળવાપાત્ર થશે તે વિશેની ચર્ચા કરીએ.

  • આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • સરકાર દ્વારા આપવામાં આવતી સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતો પ્રથમ હપ્તો 40000 રૂપિયા નો રહેશે જે લાભાર્થી તેમના ઘરના બાંધકામની શરૂઆત કરાવી લેવાનું રહેશે.
  • ત્યારબાદ બીજા સપ્તાહમાં સરકાર દ્વારા ૬૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તે દરમિયાન બાંધકામ શરૂ થયેલું હોવું જોઈએ.
  • અને સરકાર દ્વારા આપવામાં આવતો હતો એ વીસ રૂપિયાની છે જેમાં હપ્તાની રકમ લાભાર્થીને પૂર્ણ થવા પર સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે
  • સાથે સરકારે આ યોજના હેઠળ ઘરમાં શૌચાલય બનાવવા માટે અરજી કરવાની રહેશે તેના માટે સરકાર દ્વારા સોચાલય નિર્માણ માટે 16,950/- આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો

પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેટ હોવા જોઈએ. અરજદારો દ્વારા આ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવાના રહેશે. જેની યાદી નીચે મુજબ છે.

  • લાભાર્થીનો તાજેતરનો પાસપોસ સાઈઝનો  ફોટો
  • અરજદારની જાતિનો દાખલો
  • આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.પરંતુ જો શિક્ષિત હોય તો લીવીંગ સર્ટીફીકેટ (L.C) રજૂ કરવાનું% રહેશે.
  • આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળીનું બિલ/ લાઈસન્સ/ ભાડાકરાર/ ચૂંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે.)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  • જમીન માલિકીનું આધાર કે ડોક્યુમેન્‍ટ
  • ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે મકાન સહાય મંજુર કરવા માટે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPL નો દાખલો (હોય તો)
  • પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો)
  • જો લાભાર્થી વિધવા હોય તો “વિધવા અંગેનું પ્રમાણપત્ર”
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • બેંક ખાતાની પાસબુક / કેન્સલ ચેક

Pandit Deendayal Upadhyay Awas Yojana Amount of benefit or assistance available

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક વિચરતિ વિમુકત વિભાગ કાર્યરત છે. જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.

હપ્તાની સંખ્યા મળવાપાત્ર રકમ (રૂપિયામાં)
પ્રથમ હપ્તામાં 40,000/- સહાય
બીજા હપ્તા પેટે 60,000/- ની સહાય
ત્રીજા હપ્તા પેટે 20,000/- ની સહાય મળવાપાત્ર

પંડિત દીનદયાળ આવાસ યોજના ડોક્યુમેન્ટ

આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલી જરૂરિયાત રહે છે તો તમારી પાસે નીચે આપેલા દસ્તાવેજમાં પણ પ્રકારના દસ્તાવેજ ખૂબ ખૂબ હોય તો તમે આ યોજના માટે આગળ રજૂ કરવા માટે સક્ષમ નથી.

  • અરજદારની જાતિનો દાખલો તેમજ આવક નો દાખલો
  • રહેઠાણના પુરાવા
  • ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર કરેલા હોય તેમના માટે અલોટમેન્ટ લેટર નું પ્રમાણપત્ર
  • જમીનના આધાર પુરાવા
  • અરજદારને મકાન સહાય માટેની ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી
  • ઇન્સ્પેક્ટરે ને આપવા માટે પ્રમાણપત્ર
  • બીપીએલ દાખલો
  • જો અરજી કરનાર વ્યક્તિએ વિધવા હોય તો પોતાના મરણ દાખલો
  • પાસબૂક
  • અરજદારનો ફોટો

પંડિત દિન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

SJE Gujarat દ્વારા e-Samaj Kalyan Portal બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે Online Apply કરવાનું થાય છે. આ મકાન સહાયનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

  •  સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.
  •  હવે સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
  •  જેમાં “Director Developing Castes Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ નવા પેજમાં અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાંથી નંબર-11 પર આવેલી ” પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  •  જો તમે e samaj kalyan registration  ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
  •  જેમાં તમારે નામ, જાતિ, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા કેપ્ચા કોડ નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
  •   નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.

Pandit Dindayal Upadhyay Awas Yojana Online Application

  •  ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.
  • ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.
  • ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.
  • છેલ્લે, પ્રિન્‍ટ એપ્લિકેશન સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2023

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કર્યા બાદ તમે આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તે ફોર્મ ઓફલાઈન પ્રિન્ટઆઉટ કાઢીને મારા ઘરની આસપાસ આવેલી કચેરી પાસે હા પણ જમા કરાવવાની રહેશે.

Important Link

Pandit Deendayal Awas Yojana Form Downloaad
Govt. Official Website SJE Gujarat
Your Application Status e-Samaj Kalyan Status
New User? Please Register Here! e Samaja Kalyan New User?
Citizen Help Manual Download Citizen Help Manual
More Information Click Here

FAQ’s Pandit Dindayal Upadhyay Awas Yojana

પંડિત દીનદયાળ આવાસ યોજનામાં અરજી કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ: પંડિત દીનદયાળ આવાસ યોજના અધિકૃત વેબસાઈટ:
https://esamajkalyan.gujarat.gov.in/

પંડિત દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

જવાબ: પંડિત દીનદયાળ આવાસ યોજના માં 1,20,000/- રૂપિયા સહાય મળવાપાત્ર થશે.

પંડિત દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલા હપ્તા મળશે?

જવાબ: પંડિત દીનદયાળ આવાસ યોજના માં મળવાપાત્ર સહાય એ સરકાર દ્વારા 3 હપ્તામાં આપવામાં આવે છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કયા વિભાગ દ્વારા મળે છે?

જવાબ: આ યોજનાનો લાભ નિયામક વિકસિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

Pandit Din Dayal Upadhyay Awas Yojana નો લાભ કોણે મળે?

જવાબ: ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકસતિ જાતિના ઘરવિહોણા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આ આવાસ યોજનાનો લાભ મળે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Pandit Dindayal Upadhyay Awas Yojana। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.