ઘરના ખૂણે – ખૂણામાંથી 2000ની નોટ કાઠી નાખજો

ઘરના ખૂણે – ખૂણામાંથી 2000ની નોટ કાઠી નાખજો : રિઝર્વ બેંક (RBI) 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે. બેંકે કહ્યું છે કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર રહેશે. એટલે કે તમે 30 સપ્ટેમ્બર સુધી આ નોટને બદલી શકશો. પરંતુ એકસાથે 20,000 રૂપિયાની જ એટલે કે 10 નોટ 2000ની બદલી શકાશે.

ઘરના ખૂણે – ખૂણામાંથી 2000ની નોટ કાઠી નાખજો

આર બી આઇ ના પ્રેસ લખાણ મા જણાવ્યા અનુસાર 2018-19 થી બે રૂપિયાની નોટ છાપી ચાપવાનુ બંધ કરી દિધુ છે.. આરબીઆઈએ કહ્યું કે તમે એક સમયે 20 હજાર રૂપિયા સુધી પણ 2 હજાર રૂપિયા ની નોટ બદલી શકો છો.

તેના માટે બેંકો એ સ્પેશલ વિન્ડો ખોલવાની રહેશે. વર્ષ 2016 નવેમ્બરમાં નોટબંધી પછી 2000 હજાર રૂપિયાની નોટ ચલણમા આવી હતી. નોટબંધીમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ.

સવાલ એ છે કે શું આ નોટો બંધ થશે?

અત્યારે આ પ્રશ્નનો સીધો જવાબ આપવો મુશ્કેલ છે, પરંતુ આવતા મહિનામાં આ નોટ બંધ થઈ જશે તે વાતને નકારી શકાય તેમ નથી. પરંતુ RBI દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણયનો અર્થ એ છે કે આ નોટો હવે ચલણમાં રહેશે નહીં અને 30 સપ્ટેમ્બર, 2023 પછી આ નોટો બેંકમાંથી બહાર પાડવામાં આવશે નહીં.

નોટ બંધ થશે કે નહીં, તેનો જવાબ મળવામાં સમય લાગશે, પરંતુ આ નિર્ણયનો ચોક્કસ અર્થ એ છે કે આ નોટ બંધ કરવા માટે પ્રથમ પગલું ચોક્કસપણે લેવામાં આવ્યું છે.

RBIએ શું કહ્યું?

30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. 23 મેથી કોઈપણ બેંકમાં બદલી અથવા જમા કરાવી શકાશે. એક સમયે 20000 રૂપિયા બદલી અથવા બેંકમાં જમા કરાવી શકાય છે. RBIની 19 શાખાઓમાં પણ નોટો બદલી શકાશે.

મોદી સરકારે કરી ફરી થી નોટબંધી, આ તારીખ સુધીમાં બેંકમાં જમા કારવો.....
મોદી સરકારે કરી ફરી થી નોટબંધી, આ તારીખ સુધીમાં બેંકમાં જમા કારવો…..

નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 2018-19માં જ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.

RBIએ કહ્યું કે તમે એક સમયે માત્ર 2 હજાર રૂપિયાની 20 હજાર રૂપિયા સુધીની નોટ બદલી શકો છો. નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી.

શું તમને નોટો બદલવા માટે પૂરો સમય મળશે?

તમને જણાવી દઈએ કે, RBIએ એક મોટો નિર્ણય લેતા નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત સાથે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. આ નોટ 8 વર્ષ પછી ચલણમાંથી બહાર થઈ જશે.

આ નોટો હોય તો તરત શું કરવું જોઈએ?

સરળ જવાબ છે કે હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે આ નોટ બંધ કરવામાં આવી નથી, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે, એટલે કે આ નોટને તબક્કાવાર રીતે બહાર કાઢવામાં આવશે. પરંતુ એ વાત સાચી છે કે જો તમારી પાસે આ નોટો છે તો તેને આરામથી બેંકમાં પરત કરો અને બીજી નોટો લો.

મોદી સરકારે કરી ફરી થી નોટબંધી
મોદી સરકારે કરી ફરી થી નોટબંધી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. જો કે, તે લીગલ ટેન્ડર રહેશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે.

RBIએ કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટો માન્ય ચલણ (સર્ક્યુલેશન) રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં રૂ. 2000ની નોટો છે તેમણે તેને બેન્કમાંથી એક્સચેન્જ કરાવવી પડશે.

આ પણ વાચો,Gujjuonline

મોદી સરકારે કરી ફરીથી નોટબંધી, આ તારીખ સુધીમાં બેંકમાં જમા કારવો…..

Whatsapp દ્વારા GSEB ધોરણ 10 નું પરિણામ મેળવો

GPSSB તલાટી મેરીટ લિસ્ટ જાહેર

ધોરણ 12 પરિણામની ફાઇનલ તારીખ જાહેર

ધોરણ 10 પરિણામની ફાઇનલ તારીખ જાહેર

SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવો

બાબાનું અપમાન કરે એ કુતરા જેવા

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઘરના ખૂણે – ખૂણામાંથી 2000ની નોટ કાઠી નાખજો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.