પ્રિય વાચકો, આજે અમે તમને જણાવીશું કે રથયાત્રા ની શુભકામના પાઠવા માટે ની એક નવી ટ્રીક. તો ચાલો આ વિષે આપણે વધારે માહિતી મેળવી. સૌપ્રથમ આપણે જાણીયે રથ યાત્રા નો મહીમા. રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારત ભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે.આ ઉત્સવ સાથે વિવિધ વાર્તાઓ જોડાયેલી છે, જેમાંથી કેટલીક નીચે મુજબ છે.
રથ યાત્રા નો મહીમા
Table of Content
ભગવાન જગન્નાથની રથ યાત્રાનો ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉજવવા પાછળ કેટલીક માન્યતાઓ રહેલી છે. જેમાંથી એક જાણીતી માન્યતા છે કે ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ ભગવાન જગન્નાથજી પાસે દ્વારકાની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પરિણામે ભગવાને સુભદ્રાને રથ દ્વારા યાત્રા કરાવી હતી, ત્યારથી દર વર્ષે આ દિવસે જગન્નાથની યાત્રા કાઢવામાં આવે છે.
રથયાત્રા ની શુભકામના પાઠવો
આવી રહી છે રથયાત્રા, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને રથયાત્રા ની શુભકામના પાઠવો.
દા.ત. તમારું નામ પંકજભાઈ ભોળાભાઈ પટેલ છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો
ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી રથયાત્રા નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.
આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.
લેપટોપ સહાય યોજના માટે અરજી કરો
કોઈપણ વાહન ના નંબર પરથી જાણો માલિક નું નામ અને મોબાઈલ નંબરો
ફક્ત 10 મિનિટમાં મેળવો તમારું PAN Card
ઓનલાઇન આવક નો દાખલો મેળવો
ઓનલાઇન જાતિનો દાખલો મેળવો
વિશ કરો, ખુશ કરો.
ગુજરાતી માં રથયાત્રા ની શુભકામના પાઠવો
હિન્દી માં રથયાત્રા ની શુભકામના પાઠવો
English માં રથયાત્રા ની શુભકામના પાઠવો
આ રીતે પણ પાઠવો રથયાત્રા ની શુભકામના સંદેશ
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથયાત્રાના પવિત્ર ઉત્સવ પર આપ સૌ પર તેમની કૃપા બની રહે. શુભ રથયાત્રા.
મહાપ્રભુ જગન્નાથ રથયાત્રાના આ શુભ પ્રસંગે તમને અને તમારા પરિવારને ખુશી અને સ્નેહ આપે છે.
ચાલો ભગવાન જગન્નાથનો રથયાત્રા પ્રવાસ દિવસ ઉજવીએ. જગન્નાથ રથયાત્રા 2020! ની શુભકામના.
શ્રી જગન્નાથજી ની રથયાત્રા ના શુભ દિવસે અને અષાઢ સુદ બીજે બધા વૈષ્ણવો ને અદભુત પવિત્ર પર્વ ની હાર્દિક શુભેચ્છા.
મિત્રો અને કુટુંબીઓને ખૂબ જ આનંદપ્રદ રથયાત્રાની શુભેચ્છા – રથયાત્રાનો એક સુંદર, રંગીન ઉત્સવ. ઉત્સવની રથયાત્રાનો આનંદ માણો.
રથયાત્રાની શુભકામનાઓ! રથયાત્રાના શુભ પ્રસંગે ભગવાન જગન્નાથે તમને વિશ્વની બધી સુખ અને શાંતિ આપે.
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથયાત્રાના પવિત્ર ઉત્સવ પર આપ સૌ પર તેમની કૃપા બની રહે. શુભ રથયાત્રા.
ભગવાન જગન્નાથ તમને અપાર આશીર્વાદ આપે અને સત્યના ગુણથી તમારું સન્માન કરે. સૌને રથયાત્રા ની શુભકામના.
ભગવાન શ્રી પ્રભુ જગન્નાથ આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ અને ખુશીના આશીર્વાદ આપે. હેપ્પી જગન્નાથ રથયાત્રા
ભગવાન જગન્નાથની રથયાત્રા પર તમામ મિત્રો અને દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ …
જય જગન્નાથ! ચાલો ભગવાન જગન્નાથની ભવ્યતાનો પૃથ્વી પરથી દુષ્ટતાનો નાશ કરવા માટે ઉજવીએ… જગન્નાથ રથયાત્રા ની શુભકામના.
ભગવાન જગન્નાથ તમારા જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને ખુશીના શ્રેષ્ઠ રંગ લાવશે. તમને અને તમારા પરિવારને રથયાત્રાની શુભકામના!
સદીઓ જૂનો રથનો ઉત્સવ સૃષ્ટિના ભગવાન જગન્નાથને માન આપવા તથા સાર્વત્રિક ભાઈચારો, પ્રેમ, કરુણા અને એકતાનો દિવસ તરીકે ઉજવો. તમામ અનુયાયીઓને રથયાત્રાની શુભકામના.
જન્મ અને મરણના ચક્રમાંથી છૂટકારો મેળવવા માટે સતભક્તિ જરૂરી છે. સાચી ભક્તિને અનુસરો, મોક્ષ મેળવો. જય જગન્નાથ.
રથયાત્રા માટે વારંવાર પુછાતા પશ્નો
Q. રથ યાત્રા નો મહીમા શું છે?
Ans. ભગવાન જગન્નાથની રથ યાત્રાનો ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉજવવા પાછળ કેટલીક માન્યતાઓ રહેલી છે. જેમાંથી એક જાણીતી માન્યતા છે કે ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ ભગવાન જગન્નાથજી પાસે દ્વારકાની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પરિણામે ભગવાને સુભદ્રાને રથ દ્વારા યાત્રા કરાવી હતી, ત્યારથી દર વર્ષે આ દિવસે જગન્નાથની યાત્રા કાઢવામાં આવે છે.
Q. રથ યાત્રા કયારે ઉજવામાં આવે છે?
Ans. રથ યાત્રા અષાઢ મહીના ની બીજ ના દિવસે ઉજવામાં આવે છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને રથયાત્રા ની શુભકામના પાઠવો તેમજ રથયાત્રા નો મહીમા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Notice
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.