Karmia Disease 2024 : કૃમિમાં રાહત મેળવવા આ ઘરેલૂ ઉપાયો અપનાવો

Karmia Disease 2024 : કૃમિ, કરમિયાં, ચરચિયા, કીડા, વગેરે અનેક નામોથી ઓળખાતો કૃમિ રોગ આમ તો એક સાધારણ રોગ છે જેની સમયસર દવા કરાવવાથી મટી જાય છે, પરંતુ જો સમયસર યોગ્ય સારવાર ન થાય તો તે મોટી બીમારીમાં પરિવર્તિત થઈ શકે છે.કૃમિનો ઉપદ્રવ એ એક સામાન્ય સમસ્યા છે જે મોટે ભાગે બાળકોમાં જોવા મળે છે, પરંતુ જીવનશૈલીમાં બદલાવને કારણે આ સમસ્યા પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળે છે.
કૃમિ અને પેટનો રોગ
  • પેટમાં થતા કૃમિ કરે છે પરેશાન
  • હાઈજિનની ખામીના કારણે થાય છે કૃમિ
  • ઘરેલૂ ઉપાયોથી મળી રહે છે મોટી રાહત

પેટમાં કીડા કે કૃમિ થવા એ સામાન્ય વાત છે. નાના બાળકો અને ગ્રોઈંગ એજના બાળકોને સૌથી વધારે નુકસાન કરે છે. આ કારણે બાળકોનો વિકાસ રોકાઈ જાય છે. શરીરના અનેક ન્યૂટ્રિશિયન ધીરે ધીરે ખતમ થી જાય છે. પેટમાં કૃમિ થવાનું કારણ હાઈજિનની ખામી હોય છે. રમતી સમયે માટીના સંપર્કમાં આવવાથી બાળકો સરળતાથી તેનો શિકાર બની જાય છે. તેના લક્ષણ પણ સામાન્ય હોય છે તેને ધ્યાનમાં રાખીને બાળકોને તેનાથી દૂર રાખી શકાય છે. 

Karmia Disease 2024 । કૃમિના લક્ષણો

  • પેટમાં કીડા થાય તો બાળકો અને મોટા બંનેના મોઢામાંથી સૂતી સમયે લાળ ટપકે છે. 
  • જે બાળકોના પેટમાં કીડા કેKarmia Disease 2024 થાય છે તેના ચહેરા પર રોનક ઘટવા લાગે છે અને સ્કીન મુરઝાવવા લાગે છે. 
  • હોઠ અને દાંત બંનેની સફેદી વધે છે અને સાથે હોઠની સાઈડમાં સ્કીન સૂકાવવા લાગે છે. 
  • બાળકોના પેટમાં કીડા હોવાની સમસ્યા વધે છે તો તેમના પ્રાઈવેટ પાર્ટ પર બહારના ભાગમાં ખંજવાળ અને બળતરાની ફરિયાદ હોઈ શકે છે. 

પેટના કૃમિમાં રાહત મેળવવાના ઘરેલૂ ઉપાયો

  • જ્યારે પણ ભોજન કરાય ત્યારે સૌ પહેલાં અડધી ચમચી અજમો પાણી સાથે ગળી જાઓ. આવું દિવસમાં 2 વાર અને 4 દિવસ સુધી કરો. આ સાથે ગળી વસ્તુઓથી તેમને દૂર રાખો. તો પણ આરામ ન મળે તો ડોક્ટરનો સંપર્ક કરવો. 
  • તવી પર જીરાને શેકી લો. તેને અડધી ચમચી લો અને ગોળ સાથે ચાવી લો. તમે જીરા પાવડર પણ બનાવી શકો છો. તમને 5-6 દિવસમાં આરામ મળી જશે. 
  • તુલસીના પાનનું સેવન કે તુલસીનો અર્ક લેવાથી પણ પેટના કીડા મરી જાય છે. 
  •  એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી રાહત મળે છે.
  • સતત લવિંગ ખાઓ. તેનું ઈયુજિનોલ પેટના કીડાને અને તેના ઈંડાને પણ નષ્ટ કરે છે. 
  • નારિયેળ તેલનું સેવન પણ પેટમાં કીડાની સમસ્યાને ખતમ કરે છે. એક-બે ચમચી નારિયેળ તેલ ભોજનમાં સામેલ કરો. 
  • સવારે ખાલી પેટે 4-5 કાચા લસણની કળી ખાઈ લો. તેનું એલિસિન અને અજોએન પેટના કીડાને મારી દે છે. 
  • બાળકોના પેટમાં જો કીડાના લક્ષણ છે તો તરત જ ડોકટરનો સંપર્ક કરો. 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Karmia Disease 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.