રેલવેએ ટ્રેનની ટિકિટને લઈને નવા નિયમ જાહેર

રેલવેએ ટ્રેનની ટિકિટને લઈને નવા નિયમ જાહેર : જો તમે પણ તમારી ટ્રેનની ટિકિટ બુક કરાવી છે, તો તમારા માટે મોટા સમાચાર છે. ટ્રેનમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. તો જો તમે પણ ટ્રેનની ટિકિટ બુક કરાવવા જઈ રહ્યા છો કે પ્લાનિંગ કરી રહ્યા છો તો રેલવે દ્વારા તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

રેલવેએ ટ્રેનની ટિકિટ (રેલવે ટ્રેનની ટિકિટ બુકિંગ)ને લઈને નવા નિયમો જાહેર કર્યા છે, જેનો ફાયદો મુસાફરોને મળવાનો છે. આજે અમે તમને રેલવેના એક એવા નિયમ વિશે જણાવીશું જેમાં તમે તમારી ટિકિટ કોઈને ટ્રાન્સફર પણ કરી શકો છો. એટલે કે મુસાફર પોતાની ટિકિટ પરિવારના સભ્ય જેવા કે માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ, પત્નીને ટ્રાન્સફર કરી શકે છે.

રેલવેએ ટ્રેનની ટિકિટને લઈને નવા નિયમ જાહેર

રેલવેના નિયમો અનુસાર તમે તમારી ટિકિટ માત્ર તમારા પરિવારના સભ્યો જેવા કે માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી અથવા પત્નીના નામે ટ્રાન્સફર કરી શકો છો. આનો અર્થ એ છે કે તમારા નજીકના મિત્રો તમારી ટિકિટ પર મુસાફરી કરી શકતા નથી.

કેવી રીતે ટ્રાન્સફર કરવું?

ટિકિટ ટ્રાન્સફર કરવા માટે સૌથી પહેલા તમારે તે ટિકિટની પ્રિન્ટઆઉટ લઈને પોતાના નજીકના રેલવે સ્ટેશન પર જવું પડશે. જે વ્યક્તિના નામે ટિકિટ ટ્રાન્સફર કરવાની હોય તેના આધાર કાર્ડ જેવા કોઇપણ આઇડી પ્રૂફ લો. જેને ઇન્સ્ટોલ કરીને તમારે ટિકિટ ટ્રાન્સફર માટે અરજી કરવાની રહેશે.

ટ્રાન્સફર 24 કલાક પહેલા જ કરવાનું રહેશે

રેલવેના નિયમ મુજબ તમારે કોઈ બીજાને ટિકિટ ટ્રાન્સફર કરવા માટે 24 કલાક પહેલા અરજી કરવી પડશે. લગ્નમાં જવું હોય તો 48 કલાક પહેલા અરજી કરવી પડશે.

કારણ કે મોટાભાગના લોકોને મુસાફરી કરતી વખતે પોતાનો સામાન ગોઠવવા અને રાત્રે સુવા માટે અન્ય મુસાફરો સાથે બોલવાનું થાય છે પરંતુ ઘણીવાર એવું બને છે કે આપણને જોતી હોય તે બર્થ મળે નહીં તો યાત્રા દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

 ફક્ત એક જ વાર તક મળે છે.

તમને જણાવી દઈએ કે તમે તમારી ટિકિટ માત્ર એક જ વાર ટ્રાન્સફર કરી શકો છો, તમે તેને કોઈ બીજાના નામે વારંવાર બદલી શકતા નથી. રેલ યાત્રા સૌથી સસ્તી અને આરામદાય યાત્રા માનવામાં આવે છે. ઘણા લોકો ટિકિટ બુક કરાવે છે ત્યારે પોતાની બર્થ પણ પસંદ કરે છે.

રેલ્વેએ યાત્રીઓની સુવિધા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. પરંતુ મોટાભાગના લોકો આ નિયમો વિશે જાણતા નથી હોતા પરિણામે તે હેરાન થાય છે. ઉપરની બર્થની બર્થ હોય તે વ્યક્તિ તો કોઈપણ સમયે ઉપર જઈ સુઈ શકે છે. પરંતુ તકલીફ લોઅર અને મિડલ બર્થના મુસાફરોને થાય છે.

લોઅર બર્થના મુસાફર જો રાત્રે મોડે સુધી બેસી રહે તો મિડલ બર્થના લોકોને તકલીફ થાય છે. આવું વારંવાર થતું હોવાથી જ રેલ્વેએ મિડલ બર્થને લઈ કેટલાક નિયમો બનાવ્યા છે. આજે આનિયમો વિશે તમને પણ જાણકારી આપી દઈએ.

મિડલ બર્થ પર સુવાનો નિયમ

રેલ્વેમાં મિડલ બર્થ પર સૂવાનો અલગ નિયમ છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે મિ઼લ બર્થના મુસાફરો ટ્રેન શરૂ થાય એટલે બર્થ ખોલી અને સૂઈ જાય છે. આ કારણે નીચલી બર્થવાળા મુસાફરને પણ મજબૂરીમાં સૂવું પડે છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને રેલવેએ ટ્રેનની ટિકિટને લઈને નવા નિયમ જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.