Wheat storage tips 2024 : એકપણ જીવાત કે ધનેડું નહીં પડે, એમાં નાંખી દેજો મફતમાં મળતા આ લીલા પાન

Wheat storage tips 2024 : આમ તો માર્કેટમાં લોટના રેડીમેડ પેકેટ્સ મળે છે. તેમ છતાં ઘણા લોકો આજે પણ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઘઉંને ઘંટીમાં પીસેલા લોટનો જ ઉપયોગ કરે છે. ખાસ કરીને ગામડામાં લગભગ દરેક લોકો ખેતરમાંથી ઘઉં લાવીને તેને સાફ કરીને પીસાવે છે.

Wheat storage tips 2024 : તેના માટે લોકો પોતાના ઘરમાં ઘઉં સ્ટોર કરીને મહિના અથવા આખા વર્ષ માટે પણ રાખે છે. તેવામાં ઘણીવાર ઘઉંમાં જીવાત કે ધનેડા પડી જાય છે. તે ખરેખર, તેને સ્ટોર કરવામાં કરેલી ભૂલના કારણે થાય છે. તેનાથી ઘણું અનાજ ખરાબ થઇ જાય છે. જો કે, તેનાથી બચવા માટે લોકો અનેક પ્રકારના નુસખા પણ અજમાવે છે પરંતુ શું તમે જાણો છો કે ઘઉંની બોરીમાં લીમડાના પાન નાંખવાથી શું થાય. જો નહીં તો ચાલો અમે તમને જણાવીએ.

Wheat storage tips 2024 । ઘઉંની બોરીમાં લીમડાના પાન નાંખવાથી શું થાય?

જાણકારી માટે જણાવી દઇએ કે, ઘઉંમાંથી જીવાત કે ધનેડા કાઢવા માટે લીમડાના પાન સૌથી સારો અને કારગર ઉપાય માનવામાં આવે છે. ખરેખર, લીમડાના પાન ખૂબ જ કડવા અને તીવ્ર ગંધ વાળા હોય છે, જેને કોઇપણ પ્રકારની જીવાત કે ધનેડા સહન કરી શકતાં નથી.

આ જ કારણ છે કે ઘઉંમાં પડેલા ધનેડા તેનાથી દૂર ભાગે છે. સૌથી સારી વાત એ છે કે લીમડાના પાનમાં કોઇપણ પ્રકારનું કેમિકલ નથી હોતુ, જેનાથી અનાજને કોઇ નુકસાન પણ નથી થતું. સાથે જ તે ઘરોમાં લાંબા સમય સુધી રાખી શકાય છે. આ રીતે તમને ઘઉં સ્ટોર કરવામાં કોઇ સમસ્યા પણ નહીં આવે. ચાલો હવે જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે.

ઘઉંની બોરીમાં લીમડાના પાન મૂકવાની સાચી રીત 

લીમડાના પાન નેચરલ રીતે કીટનાશકની જેમ કામ કરે છે. તેવામાં જો તમે લાંબા સમય સુધી ઘઉંને ઘરમાં જ સ્ટોર કરવા માગતા હોય તો તેના માટે લીમડાના પાનની મદદ લઇ શકો છો. તેના માટે તમારે વધારે માત્રામાં લીમડાના પાન લઇને તડકામાં સૂકવી દેવાના છે. જેથી તેમાં રહેલો ભેજ દૂર થઇ જાય. તે બાદ તમે આ પાનને આખી બોરીમાં નાંખી દો. ધ્યાન રાખો કે લીમડાના પાનમાં જો ભેજ હશે તો તમારા ઘઉં ખરાબ થઇ શકે છે. તેથી તેને સૂકવવા ખૂબ જ જરૂરી છે. ખરેખર, લીમડાની કડવી ગંધને જીવાત સહન નથી કરી શકતાં અને તે બોરીથી ધીમે-ધીમે ગાયબ થવા લાગે છે.

ઘઉં સ્ટોર કરવાની અન્ય ટિપ્સ

તમારે Wheat storage tips 2024ને એવી જગ્યાએ રાખવા જોઈએ જ્યાં ભેજ ન હોય. ભેજને કારણે, તમારા અનાજ બગડે છે અને જીવાત પણ પડે છે. તે જગ્યાને હંમેશા સાફ કરવી જોઈએ. લોટને જંતુઓ અથવા ખરાબ થવાથી બચાવવા માટે, તમે લોટમાં આખા અથવા સૂકા લાલ મરચાં ઉમેરી શકો છો. આ ઉપાય તમને થોડો વિચિત્ર લાગશે પરંતુ તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, તમારે ચોક્કસપણે તેનો ઉપયોગ કરવો જોઈએ.

જો તમારા Wheat storage tips 2024માં વારંવાર જીવાત પડે છે, તો તમારે એક સફેદ સુતરાઉ કાપડ લઈને તેમાં મીઠું બાંધવું પડશે. આ કર્યા પછી, તમારે આ પોટલીને લોટના ડબ્બામાં મૂકવાની છે, આમ કરવાથી તમે જોશો કે લોટમાં જીવાત દેખાવાનું બંધ થઈ ગયું છે અને તમે તેનો વર્ષો સુધી ઉપયોગ કરી શકો છો. આ ઉપાય તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

જો તમારા ઘઉંને વારંવાર સાફ કર્યા પછી પણ જંતુઓનો ઉપદ્રવ થાય છે, તો તમારે સૂકા ફુદીનાના પાન ડબ્બાની બાજુ પર રાખવા જોઈએ. આમ કરવાથી લોટમાં ક્યારેય જીવાત કે ધનેડા પડતા નથી.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Wheat storage tips 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

 

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.