જાણો કેટલી છે બાગેશ્વર સરકારની આવક

જાણો કેટલી છે બાગેશ્વર સરકારની આવક : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કથા કરીને કેટલા પૈસા કમાય છે, તેમની પાસે કેટલી સંપત્તિ છે, જેને લઇને અત્યાર સુધી ઘણા આંકડા રજૂ કરવાામાં આવ્યાં છે. પરંતુ તેઓ કથા-ભાગવત વગેરેથી દર મહિને કેટલી કમાણી કરે છે.

જાણો કેટલી છે બાગેશ્વર સરકારની આવક

તેને લઇને હવે તેમણે જાતે મોટો ખુલાસો કર્યો છે. એક ખાનગી ટીવી ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે તેમની કમાણી કેટલી છે? કથા-ભાગવત કરાવવાના કેટલા પૈસા લે છે. જ્યારે લોકો સમસ્યા લઇને તેમની પાસે આવે છે તો તેના બદલામાં શું લે છે?

ધીરેન્દ્ર શાસ્ત્રીની આવક કેટલી છે? 

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના ઘર, ગાડી અને સંપત્તિ વગેરે સાથે જોડાયેલા ઘણા સવાલ પૂછવામાં આવ્યાં ત્યારે તેમણે કહ્યું કે અમે કોઈની પાસેથી કોઈ પૈસા લેતા નથી અને આવુ અમે વારંવાર કહી ચૂક્યા છે. જો કે, અમે શ્રદ્ધાળુઓ પાસેથી દક્ષિણા લઇએ છીએ.

જેમાં કોઈ ખોટી વાત પણ નથી. તમે તેનો સદુપયોગ કરો છો કે દુરુપયોગ તેના પર આ નક્કી કરે છે. જો અમને કોઈ વસ્તુ અર્પણ કરે છે તો ગુરૂ હોવાને કારણે અમે તેમનો સ્વીકાર કરીએ છીએ. અમે એવી પરંપરા સાથે સંબંધ રાખીએ છીએ, જ્યાં શિષ્યએ પોતાના ગુરૂને દક્ષિણા તરીકે અંગૂઠો દાનમાં આપી દીધો હતો.

કમાણી પર કહી દીધી મોટી વાત 

બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે ગુરૂ-શિષ્ય પરંપરાને કારણે અમને જે કઈ પણ આપવામાં આવે છે, તેને અમે લઈએ છીએ. આ સિવાય તેમણે કહ્યું કે તેમની કોઈ મર્યાદિત કમાણી નથી. જેનુ કારણ છે કે તેમનો બિઝનેસ અથવા કોઈ કંપની ચાલતી નથી.

કોઈ કઈ પણ વસ્તુ ચઢાવે છે તો અમે તેને લઇએ છીએ. તેમની પાસે સંતો અને કરોડો ભક્તોનો પ્રેમ છે. જેટલા સનાતની છે તેમની કમાણીની તેની સાથે ગણતરી કરી લો.

ધીરેન્દ્ર શાસ્ત્રીનો છે આ દાવો 

મહત્વનું છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલમાં ચર્ચાનો વિષય બન્યાં છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ચમત્કારના નામ પર લોકોને દગો આપવો અને અંધશ્રદ્ધાને વધારવાનો આરોપ લાગ્યો હતો. જો કે, તેમણે આ બધા આરોપોને ફગાવી દીધા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનુ કહેવુ છે કે જ્યારે પણ તેમની પાસે કોઈ આવે છે તો તેમને તેમની સમસ્યાની પહેલેથી જ જાણકારી મળે છે.

આ પણ વાંચો,Gujjuonline

ગુજરાતીઓ વાવાઝોડાને લઈ અંબાલાલની ઘાતક આગાહી

GSEB ધોરણ 10ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે ફરીથી સ્કૂલમાં એડમિશન

કોરોના કરતાં પણ વધુ ખતરનાક વાયરસ આવી રહ્યો છે

ટૂંક સમયમાં થઈ જશે તારક મહેતા શો બંધ

સુરતમાં હિરામાં આવશે જોરદાર મંદી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જાણો કેટલી છે બાગેશ્વર સરકારની આવક સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.