તલાટીની પરીક્ષાની તારીખ જાહેર

તલાટીની પરીક્ષાની તારીખ જાહેર : તલાટીની પરીક્ષાના આયોજન સામે સવાલ… પૂરતા પરીક્ષા કેન્દ્રો ન મળતા તલાટીની પરીક્ષા સામે અનિશ્વતતા… 30મી એપ્રિલે યોજાવાની છે તલાટીની પરીક્ષા… 4 લાખ ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવાની બાકી… શાળા સંચાલકોની નારાજગીનો ઉકેલ લાવશે સરકાર? જો પૂરતા પરીક્ષા કેન્દ્ર નહીં મળે તો પરીક્ષા મોકૂફ થઈ શકે.

તલાટીની પરીક્ષાની તારીખ જાહેર :  ગૌણ સેવા પસંદગી મંડળને જુનિયર ક્લાર્કની પરીક્ષાના આયોજન માટે તો અત્યાર સુધી કોઈ સમસ્યા નથી નડી, પણ 30મી એપ્રિલે યોજાનાર તલાટીની પરીક્ષા યોજવી મંડળ માટે મોટો પડકાર બની રહ્યું છે. તલાટીની પરીક્ષાની તારીખ જાહેરમંડળને પરીક્ષા યોજવા માટે શાળાઓ નથી મળી રહી.

નવી તલાટી પરીક્ષાની તારીખ જાહેર અહીં ક્લીક કરો 

તલાટીની પરીક્ષાની તારીખ જાહેર

તલાટીની પરીક્ષાની તારીખ જાહેર આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળ અને શાળા સંચાલકો વચ્ચે એક રીતે સમન્વયનો અભાવ જોવા મળ્યો છે, જેને જોતાં તલાટીની પરીક્ષાના આયોજન સામે હાલ તો પ્રશ્નાર્થ ઉભો થયો છે.

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન સામે હાલમાં પેપર લીક થવાનો ડર સૌથી મોટો પડકાર છે. જો કે પેપર લીક વિરોધી કાયદો અમલમાં આવ્યા બાદ તંત્રને આ મોરચે રાહત થઈ છે. જો કે આ દરમિયાન વધુ એક પડકાર ઉભો થયો છે.

30મી એપ્રિલે પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની પરીક્ષા યોજવાનું છે, જો કે આ માટે હજુ મંડળને પૂરતા પરીક્ષા કેન્દ્રો નથી મળ્યા. પરીક્ષાના  ત્રણ સપ્તાહ પહેલા 4 લાખથી વધુ ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા નથી થઈ શકી.

તલાટીની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો ન મળવા પાછળનું કારણ ગૌણ સેવા પસંદગી મંડળ અને શાળા સંચાલક મહામંડળ વચ્ચેની મડાગાંઠ છે. બંને પક્ષ વચ્ચે પરીક્ષાના આયોજન માટેના ખર્ચ પર પેચ ફસાયો છે. શાળા સંચાલક મહામંડળનું કહેવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજતા મંડળો પરીક્ષાના આયોજનમાં થતો ખર્ચ શાળાઓને નથી ચૂકવતા.

પરીક્ષા કેન્દ્ર માટે શાળાની ઈમારત મેળવવા શાળાઓ સાથે કોઈ સત્તાવાર પત્રવ્યવહાર પણ કરવામાં નથી આવતો. તો સામે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે કાયદાકીય ફરજિયાતપણાનો ઉપયોગ કરવાની પણ સ્પષ્ટતા કરી છે.

શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલનુ કહેવું છે?

શાળાઓને પરીક્ષા યોજવાનો ખર્ચ નથી ચૂકવાતો. તો હસમુખ પટેલનું કહેવુ છે કે,  કલેક્ટર શાળા-કોલેજોને આદેશ કરી શકે છે. ગૌણ સેવા પસંદગી મંડળ અને શાળા સંચાલક મહામંડળ વચ્ચેના ટકરાવને કારણે હવે તલાટીની પરીક્ષાના આયોજન સામે સવાલ ઉભો થયો છે.

મંડળ 30 એપ્રિલે પરીક્ષાનું આયોજન કરવા માગે છે, પણ સવાલ એ છે કે 4 લાખ ઉમેદવારો માટે બે દિવસમાં બેઠક વ્યવસ્થા કેવી રીતે કરાશે. પરીક્ષાના આયોજનનો આધાર હવે પરીક્ષા કેન્દ્ર મળવા પર જ છે.

આવામાં તલાટીની પરીક્ષા યોજાશે કે કેમ તે હવે બે દિવસમાં નક્કી થઈ જશે. તલાટીની પરીક્ષાની તારીખ જાહેર ત્યાં સુધી તો પરીક્ષામાં ઉમેદવારી નોંધાવનારા 17 લાખ જેટલા ઉમેદવારોના જીવ અદ્ધર રહેશે.

Important Link

Hasmukh Patel Twit Click Here
More Information Click Here

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તલાટીની પરીક્ષાની તારીખ જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.